Wednesday, April 17, 2019

ગોળ અને જીરું પાણીમાં ઉકાળીને પીવાથી થતા ફાયદા

જીરું અને ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં રહેલું જીરું અને ગોળ બન્ને આરોગ્ય માટે દવાનું કામ કરે છે. આ બન્ને વસ્તુઓને મિક્સ કરીને એવું મિશ્રણ તૈયાર કરી શકાય છે જેને પીવાથી ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી શકાય છે. આજે અમે તમને જરું અને ગોળના મિશ્રણથી થતાં ફાયદાઓ જણાવીશું.

ગોળ અને જીરાનું પાણી બનાવવાની રીતઃ

એક વાસણમાં 2 કપ પાણી લઈ તેમાં એક ચમચી જીરું અને એક ચમચી ગોળ મિક્ષ કરી 10 મિનિટ ઉકાળો. પછી નવશેકું રહે એટલે ગાળીને પીવો.

કબજિયાત

જીરું અને ગોળનો ઉકાળો પીવાથી ડાયજેશન સારું રહે છે. રેગ્યુલર પીવાથી કબજિયાતમાં રાહત મળે છે.

પેટની ગડબડ

જીરું અને ગોળનો ઉકાળો પીવાથી પેટમાં ઠંડક થાય છે અને ડાયજેશન સુધારે છે. સાથે જ પેટ દર્દની સમસ્યા પણ દૂર થાય છે.

એસીડીટી

જીરું અને ગોળનો ઉકાળો પેટમાં એસીડની અસરને દૂર કરે છે. આનાથી પેટ ફૂલવાની અને એસીડીટીની પ્રોબ્લેમ દૂર થાય છે.

બોડી પેઈન

જીરું અને ગોળનો ઉકાળો પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. મસલ્સમાં દુખાવો દૂર થાય છે. જેનાથી શરીર થતા દુઃખાવામાં આરામ મળે છે.

બોડી ડીટોક્સ

આ બોડી ટોક્સિન્સ બહાર નીકળે છે. આનાથી આખી બોડી ડીટોક્સ થાય છે એન્ડ ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

તાવ

તાવમાં શરીર ખુબ જ ગરમ થઇ જાય છે. જુરુ અને ગોળનો ઉકાળો પીવાથી શરીરને ઠંડક મળે છે અને તાવમાં આરામ મળે છે.

લોહીની ઉણપ

જીરું અને ગોળનો ઉકાળો ન્યુટ્રીઅન્ટસથી ભરપૂર હોય છે. જેથી તે રેડ બ્લડ સેલ્સને હેલ્થી રાખે છે અને લોહીની કામીથી બચાવે છે.

માથું દુઃખવુ

આ મગજને ઠંડક પહોંચાડે છે. માથામાં દુખાવો થાય તો પણ આ મિશ્રણ પીવાથી બહુ જ ફાયદો થાય છે.

Thursday, April 11, 2019

ચિલ્ડ મિનરલ વોટરના કેરબા વિશે જાણો...(પ્રસંગોમાં પીવાતું પાણી)

મિનરલ વોટર ના 20 લિટરના કેરબા વિશે આ હકીકત જાણી ચોકી ઉઠશો….

https://buc.kim/d/2kKpTKASxsgG

શું તમે જાણો છો કે મિનરલ વોટર ના કેરબામાં પાણી ઠંડુ કરવા માટે અને લાંબો સમય ઠંડુ જાળવવા માટે 20 લીટરના એક કેરબામાં લિક્વિડ નાઇટ્રોજનનુ ફક્ત એક ટીપું જ નાંખવામાં આવે છે !!

જે આખો દિવસ કેરબાના પાણીને ઠંડુ રાખે છે.

અને આ જગ નું વધેલું પાણી તે લોકો પરત પણ રાખતા નથી.

માત્ર એક સળી જેવું સાધન અને એના પર અમુક માત્રા ( એક ટીપાં કરતાંય આછી માત્રા) લિક્વિડ નાઇટ્રોજન ની હોય છે, આ બાબત કોઈ મિનરલ વોટર વાળો તમને નહીં જણાવે પણ જો તમારે તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું હશે તો મિનરલ વોટર ના જગ નો ત્યાગ કરવો જ પડશે.

તમારી ઓફિસે, ઘરે, ફેક્ટરી પર કે આપના શુભ / અશુભ પ્રસંગેના જમણવાર વખતે ઠંડા કેરબામાં, ઠંડા જગમાં મિનરલ વોટર મંગાવવાનુ ટાળો કારણે આપણી અજાણતામાં, લોકોના સ્વાથ્ય સાથે ગંભીર, ચેડાં થઈ જાય છે.

અને સાથે સાથે, તમે પણ કોઈને ત્યા ગયા હોવતો પોતે મિનરલ વોટરના કેરબાનુ (ડિસ્પેન્સર પર મુકેલા કેરબાનુ) પાણી પીવાનુ ટાળો, આ વાત તમારા ફેમીલીમાં પણ સમજાવી દો.

દોસ્તો ,

સામાન્ય જીંદગીમાં ખુબ જ ઉપયોગી માહિતી

શું આપ લિક્વિડ નાઇટ્રોજન વિષે જાણો છો ?

જો ના જાણતા હોવ, તો થોડું જાણી લો.

લિક્વિડ નાઇટ્રોજન એક પ્રકાર નું એસીડીક કેમિકલ છે.

જે ફ્રિજ તથા એસી માં ઠંડક માટે વપરાય છે. તેમજ લોખંડ તેમજ અન્ય ધાતુઓના સ્પેર પાર્ટસને, ઘસારા સામે ટકી રહેવા અને પાર્ટસને વધુ લાઇફ મળે તે માટે, ક્રાયોજેનીક અથવા નાયટ્રાઈડીંગ કરી, પાર્ટસને હાર્ડનીંગ (સખત / ખુબ જ કડક) કરવામાં – આ પ્રવાહી માં ડુબાડીને પ્રોસેસ છે. આ પ્રોસેસ લિક્વિડનાઇટ્રોજન માં નાંખીને કરાય છે.

અત્યાર ના સમય માં ખાવાની વાનગીઓ બનાવવા માટે તેનો ઉપયોગ વધ્યો છે અને લિક્વિડ નાઇટ્રોજન વપરેલો હોય તેવી ડીશ ની કિંમત 2000 રૂપિયા થી લઇ ને 10000 રૂપિયા સુધી ની હોય છે.

અને આ વાનગીઓ ખાવાનો ટ્રેન્ડ પણ ખુબ ચલણ માં છે.

તાજેતર માં જ દિલ્હીના એક બિઝનેસમેને લિક્વિડ નાઇટ્રોજન વાળું કોકટેલ પી લેતા તેના જઠર માં છેદ થઇ ગયો હતો, મહામહેનતે માણસ બચી તો ગયો પણ આજીવન ખોટ સાથે જીવશે.

લિક્વિડ નાઇટ્રોજન આટલો હાનિકારક શા માટે ?

તે જ્યારે લીક્વીડ (પ્રવાહી) સ્વરૂપ માં હોય ત્યારે -(માઇનસ) -190 ડિગ્રી તાપમાન ધરાવે છે જે શરીર માં જતા જ પેશીઓ અને ચામડી ને કાયમ માટે શિથિલ કરી દે છે.

તથા શરીર માં અંદર પહોંચી ને તે લિક્વિડ માં થી ગેસ બની જાય છે જે લિક્વિડ કરતા 600 ગણી જગ્યા વધુ રોકે છે પરિણામે જઠર ફાટી જાય.

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...