જીરું અને ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં રહેલું જીરું અને ગોળ બન્ને આરોગ્ય માટે દવાનું કામ કરે છે. આ બન્ને વસ્તુઓને મિક્સ કરીને એવું મિશ્રણ તૈયાર કરી શકાય છે જેને પીવાથી ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી શકાય છે. આજે અમે તમને જરું અને ગોળના મિશ્રણથી થતાં ફાયદાઓ જણાવીશું.
ગોળ અને જીરાનું પાણી બનાવવાની રીતઃ
એક વાસણમાં 2 કપ પાણી લઈ તેમાં એક ચમચી જીરું અને એક ચમચી ગોળ મિક્ષ કરી 10 મિનિટ ઉકાળો. પછી નવશેકું રહે એટલે ગાળીને પીવો.
કબજિયાત
જીરું અને ગોળનો ઉકાળો પીવાથી ડાયજેશન સારું રહે છે. રેગ્યુલર પીવાથી કબજિયાતમાં રાહત મળે છે.
પેટની ગડબડ
જીરું અને ગોળનો ઉકાળો પીવાથી પેટમાં ઠંડક થાય છે અને ડાયજેશન સુધારે છે. સાથે જ પેટ દર્દની સમસ્યા પણ દૂર થાય છે.
એસીડીટી
જીરું અને ગોળનો ઉકાળો પેટમાં એસીડની અસરને દૂર કરે છે. આનાથી પેટ ફૂલવાની અને એસીડીટીની પ્રોબ્લેમ દૂર થાય છે.
બોડી પેઈન
જીરું અને ગોળનો ઉકાળો પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. મસલ્સમાં દુખાવો દૂર થાય છે. જેનાથી શરીર થતા દુઃખાવામાં આરામ મળે છે.
બોડી ડીટોક્સ
આ બોડી ટોક્સિન્સ બહાર નીકળે છે. આનાથી આખી બોડી ડીટોક્સ થાય છે એન્ડ ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે.
તાવ
તાવમાં શરીર ખુબ જ ગરમ થઇ જાય છે. જુરુ અને ગોળનો ઉકાળો પીવાથી શરીરને ઠંડક મળે છે અને તાવમાં આરામ મળે છે.
લોહીની ઉણપ
જીરું અને ગોળનો ઉકાળો ન્યુટ્રીઅન્ટસથી ભરપૂર હોય છે. જેથી તે રેડ બ્લડ સેલ્સને હેલ્થી રાખે છે અને લોહીની કામીથી બચાવે છે.
માથું દુઃખવુ
આ મગજને ઠંડક પહોંચાડે છે. માથામાં દુખાવો થાય તો પણ આ મિશ્રણ પીવાથી બહુ જ ફાયદો થાય છે.
ગોળ અને જીરાનું પાણી બનાવવાની રીતઃ
એક વાસણમાં 2 કપ પાણી લઈ તેમાં એક ચમચી જીરું અને એક ચમચી ગોળ મિક્ષ કરી 10 મિનિટ ઉકાળો. પછી નવશેકું રહે એટલે ગાળીને પીવો.
કબજિયાત
જીરું અને ગોળનો ઉકાળો પીવાથી ડાયજેશન સારું રહે છે. રેગ્યુલર પીવાથી કબજિયાતમાં રાહત મળે છે.
પેટની ગડબડ
જીરું અને ગોળનો ઉકાળો પીવાથી પેટમાં ઠંડક થાય છે અને ડાયજેશન સુધારે છે. સાથે જ પેટ દર્દની સમસ્યા પણ દૂર થાય છે.
એસીડીટી
જીરું અને ગોળનો ઉકાળો પેટમાં એસીડની અસરને દૂર કરે છે. આનાથી પેટ ફૂલવાની અને એસીડીટીની પ્રોબ્લેમ દૂર થાય છે.
બોડી પેઈન
જીરું અને ગોળનો ઉકાળો પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. મસલ્સમાં દુખાવો દૂર થાય છે. જેનાથી શરીર થતા દુઃખાવામાં આરામ મળે છે.
બોડી ડીટોક્સ
આ બોડી ટોક્સિન્સ બહાર નીકળે છે. આનાથી આખી બોડી ડીટોક્સ થાય છે એન્ડ ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે.
તાવ
તાવમાં શરીર ખુબ જ ગરમ થઇ જાય છે. જુરુ અને ગોળનો ઉકાળો પીવાથી શરીરને ઠંડક મળે છે અને તાવમાં આરામ મળે છે.
લોહીની ઉણપ
જીરું અને ગોળનો ઉકાળો ન્યુટ્રીઅન્ટસથી ભરપૂર હોય છે. જેથી તે રેડ બ્લડ સેલ્સને હેલ્થી રાખે છે અને લોહીની કામીથી બચાવે છે.
માથું દુઃખવુ
આ મગજને ઠંડક પહોંચાડે છે. માથામાં દુખાવો થાય તો પણ આ મિશ્રણ પીવાથી બહુ જ ફાયદો થાય છે.