બંધારણ સુધારાની પધ્ધતિ અને સુધારાઓ

♦​ *બંધારણમાં સુધારાની પદ્ધતિ*

💁🏻‍♂ ભારતીય બંધારણમાં કોઈપણ સુધારો કરવો હોય તો  તે સુધારો કરવા માટેની ત્રણ પદ્ધતિ છે જે નીચે પ્રમાણે છે .

👉🏿 (1)સંસદમાં  સામાન્ય બહુમતીથી  એટલે કે  50 %  થી વધુ માટે સુધારો .

👉🏿 (2)સંસદમાં સંસદસભ્યો  દ્વારા  2/3 બહુમતી દ્વારા પરંતુ કુલ સંખ્યાના  50 % થી વધુ માટે  સુધારો.

👉🏿 (3)સંસદમાં 2/3 બહુમતીથી અને સાથે રાજ્યમાં સાદી બહુમતી સુધારો.

➖બંધારણમાં અત્યાર સુધી લગભગ 96 જેટલા સુધારાઓ થયા છે , બંધારણમાં પ્રથમ સુધારો 1951 મા થયો હતો.

➖બંધારણમાં અત્યાર સુધી થયેલ સુધારાઓમાં સૌથી મહત્વપૂર્ણ સુધારો 1976 માં  42 માં  સુધારો થયો હતો જેને મીની બંધારણ પણ કહે છે .

♦ *બંધારણના મહત્વના સુધારાઓ*

👉🏿 પ્રથમ સુધારો (1951) :
➖મૌલિક અધિકારોમાં સમાનતા , સ્વતંત્રતા , તથા સંપતિનો અધિકાર  સમાજના હિતમાં જોડી દીધો . નાયાધીશોની નિયુક્તિ તથા તેની જગ્યાઓની અનામત અંગેની જોગવાઈ .

👉🏿 બીજો સુધારો (1953) :   ➖રાજ્યોને  સંસદમાં પ્રતિનિધિત્વ આપવામાં  આવ્યું.

👉🏿 સાતમો સધારો (1956) :
➖14 રાજ્યો તથા 6 કેન્દ્રશાષિત પ્રદેશોને  રાજ્ય તરીકે માન્ય કર્યા.

👉🏿 આઠમો સુધારો (1960) : ➖અનુસુચિતજાતી  અને જનજાતિ માટે અનામત બેઠકોની ફાળવણીનો સમય 10 વર્ષથી વધારીને  20  વર્ષ કરવામો આવ્યો .

👉🏿 દસમો સુધારો (1961) :
➖દાદરા તથા નાગર હવેલી  વિસ્તાર ભારતનો  બની  ગયો.

👉🏿 બારમો  સુધારા (1961) :
➖ગોવા , દમણ અને દીવ ભારતમાં જોડાયા  .

👉🏿 તેરમો  સુધારો (1962) :
➖નાગાલેન્ડ ભારતનું નવું રાજ્ય  બનવાનો સુધારો.

👉🏿 ચોદમો સુધારો (1962) :
➖ફાનસના આધિપત્યનું પોંડીચેરી ભારતમાં જોડાઈ ગયું .જે અંગે સુધારો કર્યો .

👉🏿 પંદરમો સુધારો (1963) :
➖ઉચ્ય ન્યાયાલયના નાયાધીશની સેવા નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી વધારીને 62 વર્ષની કરવામાં આવી.

👉🏿 એકવીસમો સુધારો (1967) : 
➖બંધારણના  આઠમાં પરિશિષ્ટ માં સિંધી ભાષાને ઉમેરવાઈ .

👉🏿 છવ્વીસમો  સુધારો (1971) : 
➖ રાજાના સાલીયણા  તથા વિશેષ અધિકારો  બંધ કરી દીધા.

👉🏿 એક્ત્રીસમો  સુધારો (1973) :
➖લોકસભાના સભ્યોની સંખ્યા 525 થી વધારીને  545 કરવામાં આવી.

👉🏿 છ્ત્રીશ્મો સુધારો (1975) :
➖આ સુધારાથી  સિક્કિમ ભારતનું  22 મું  રાજ્ય બન્યું.

👉🏿 સાડાત્રીસ્મો  સુધારો  (1975 ) :
➖અરુણાચલ પ્રદેશને વિધાનસભાનો દરજ્જો અપાયો .

👉🏿 બેતાલીસમો સુધારો (1976) :
➖આ સુધારાથી  બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરાયો . સમાજવાદી  અને બિનસાંપ્રદાયિક  નવા શબ્દો ઉમેરવામાં આવ્યા . રાજ્ય નીતીનિર્દેશક સિદ્ધોતો પર મહત્વ આપવામાં આવ્યું . મૂળભૂત અધિકારો પર નિયંત્રણ રાખવામાં આવ્યું . મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી . રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલી છે . રાષ્ટ્રપતિ કલમ 356 નીચે કોઈપણ રાજ્યમાં  એક વર્ષ સુધી  રાષ્ટ્રપતિ શાસન  લાદી શકાય છે , તે આ સુધારા દ્વારા ફેરફારો કરવામાં આવ્યો .

👉🏿 ચુમાલીસમો સુધારો (1978) :
➖મિલકતના અધિકારોને રદ કરવામાં આવ્યા . લોકસભા,વિધાનસભાનો સમયગાળો 6 વર્ષમાંથી 5 વર્ષનો આ સુધારાથી કરવામાં આવ્યો.

👉🏿 સુડતાલીસમો  સુધારો (1984 ) : 
➖નવમાં પરીશીષ્ટમાં જમીન સુધારાને લગતા 14 કાયદાઓ ઉમેરવામાં આવ્યા .

👉🏿 બાવનમો સુધારો (1985) :
➖રાજકીય પક્ષમાં પક્ષોન્તર વિરોધી કાયદો લાવવામાં આવ્યો.

👉🏿 ત્રેપનમો સુધારા (1986) :
➖આ  સુધારાથી મિઝોરમ ભારતનું  24 મું રાજ્ય બન્યું.

👉🏿 ચોપનમો સુધારો (1986) :
➖સુપ્રીમ કોર્ટના અને હાઇકોર્ટના  ન્યાયાધીશોના પગારમાં વધારો કરવામાં આવ્યો .ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિને  રૂ.10,000 માસિક હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશને  રૂ.9000 માસિક તથા હાઇકોર્ટના નાયાધીશને  રૂ.8000 માસિક પગાર આ સુધારાથી નક્કી થયો.

👉🏿 સત્તાવનમો સુધારો (1987) :  ➖આ સુધારાથી ગોવા ભારતનું પચ્ચીસમું રાજ્ય બન્યું.

👉🏿 એકસઠમો  સુધારો  ( 1989) :
➖આ સુધારા દ્વારા ચૂંટણી માટે  મતદાતા માટે 21 વર્ષની ઉમરને બદલે 18 વર્ષની કરવામાં આવી. માતાધીકારનો હક 18 વર્ષે આપવામાં આવે છે.

👉🏿 બાસઠમો સુધારો (1989) :
➖લોકસભા અને વિધાનસભાઓમાં  અનુસુચિતજાતિ અને અનુસુચીત જનજાતિ બેઠકોની અનામતની મુદત  10 વર્ષે વધારાઈ જે  2000 સુધી અમલમાં રહેશે.

👉🏿 છાસઠમો  સુધારો (1990) :
➖બંધારણના નવમાં પરીશિષ્ટમાં 55 નવા જમીન સુધારણાના  કાયદા ઉમેરવામાં આવ્યા.

👉🏿 ઓગણસીત્તેરમો સુધારો  (1991) :
➖કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીનું નામ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર રાખવામાં આવ્યું તથા દિલ્હીમાં 70 સભ્યોવાળી વિધાનસભા રચવામાં આવશે , તેવી જોગવાઈ આ સુધારા દ્વારા કરવામાં આવી.

👉🏿 સીતેરમો સુધારો (1962) :
➖પોંડીચેરી તથા દિલ્હી  વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં ભાગ લઇ શકે તેવો અધિકાર આપવામાં  આવ્યો.

👉🏿 એકોતેરમાં સુધારો (1992) :
➖બંધારણના આઠમા પરીશિષ્ટમાં  નેપાળી , મણિપુરી  તથા કોકણી ભાષાઓ ઉમેરવામાં આવી.

👉🏿 તોતેરમો સુધારો (1992) :
➖ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ તથા મહાનગરપ

ાલિકાઓમાં 33 %  બેઠકો મહિલા માટે ઉમેરવામાં આવી .

👉🏿 ચુમોતેરમાં સુધારો (1992) :
➖પંચાયતીરાજ  સબંધી સુધારો .

👉🏿 પંચોતેરમો સુધારો (2002) :
➖ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચે થતા ઝગડાનો ઉકેલ માટે અનુંછેદ 323 (b) ના ખંડ (૨) માં નવો ઉપખંડ જોડી ત્રિબ્યુંનલ ની રચના કરવામાં આવી અને ભાડુઆતો સબંધી  કેસો આ ત્રિબ્યુંનલમાં ચાલશે તેવી જોગવાઈ કરવામાં આવી.

👉🏿 પંચયાસીમો  સુધારો (2002) : 
➖બંધારણીય અનુંછેદ 16(4 A ) નો સંશોધિત 85 મો  બંધારણીય સુધારો વર્ષ 2002 માં પસાર કરવામાં આવ્યો આ સુધારા અનુસાર અનુસુચિત જાતી  અને અનુસુચિત જનજાતિના  સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં પણ બેકલોગનો લાભ આપવામાં આવ્યો.

👉🏿 છ્યાસીમો સુધારો (2002) :
➖આ સુધારા દ્વારા  પ્રાથમિક શિક્ષણને  મૂળભૂત અધિકારોમાં સ્થાન આપવામાં આવ્યું અને રાજ્ય સરકાર માટે  6 થી 14  વર્ષના બાળકને શિક્ષણ આપવું ફરજીયાત બનાવવામાં આવ્યુ. અને આ જ અધિકાર મૂળભૂત ફરજ રૂપે પણ મુંકવામાં  આવ્યો .  આમ મૂળભૂત ફરજો 10 માંથી વધી ગઈ ને 11 થઇ.

👉🏿 સીતયાસીમો સુધારો (૨૦૦૩) : 
➖આ સુધારા દ્વારા સર્વિસ ટેક્સ ઉઘરાવવાની અને આ ટેક્સ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેચવાની  જોગવાઈ અનુચ્છેદ 268 A ઉમેરીને કરવામાં આવી .

👉🏿 એકાણું મો સુધારો (૨૦૦૩) :
➖આ બંધારણીય સુધારા દ્વારા પક્ષ પલટાને સંપૂર્ણપણે પ્રતીબંધિત કરવામાં આવ્યો. આ પહેલા પક્ષના 1/3 સભ્યો એકસાથે બીજા પક્ષમાં જાય તો તેણે કાયદેસર બનવાની જોગવાઈ પક્ષ પલટા વિરોધી કાનૂનમાં હતી. પરંતુ આ સુધારા દ્વારા આ જોગવાઈ રદ કરવામાં આવી.

👉🏿 92 મો સુધારા (2003) :
➖બોડો,ડોગરી,મૈથાલી અને સંથાલી ભાષાઓનો આઠમી અનુસૂચિમાં સમાવેશ.

👉🏿 93 મો સુધારા (2005) :
➖ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ માટે 27 % અનામત જોગવાઈ .

👉🏿 94 મો સુધારો  (2006) : 
➖ઝારખંડનું અલગ રાજ્ય રચાતા બિહારમાં અનુસુચિત જાનજાતીની વસતી ઘટતી જતાં S T ખાસ મંત્રીની જોગવાઈ બિહારમાંથી રદ કરી ઝારખંડ અને છ્ત્તીશઘઢ માટે કરવામાં આવી .

👉🏿 95મો સુધારો (2009) :
➖SC અને ST  માટેની અનામત 70 વર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ (એટલે કે 25જાન્યુ,2020 સુધી)

👉🏿 96 મો સુધારો  (2011)  :
➖ઓરિસ્સા રાજ્યનું નામ બદલીને  ઓડિશા કરવામાં આવ્યું

0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram