Tuesday, June 4, 2024

Mana Village Badrinath

તમે આપણી પવિત્ર નદીઓ 

ગંગા, યમુના અને સરસ્વતી

 વિશે તો સાંભળ્યું જ હશે.

 પરંતુ માત્ર ગંગા અને યમુના

 જ જોઈ હોય શકે એટલે 

આ સ્થાન પર આવીને સરસ્વતી

 નદી ગુપ્તગામિની બની જાય છે.

 આ સ્થળ ઉત્તરાખંડના બદ્રીનાથ થી

 દૂર ભીમપુરના માના ગામ પાસે છે.

 અહીં જ વ્યાસજીએ મહાભારત 

લખી હતી, પરંતુ સરસ્વતી નદીના

 વહેણના અવાજને કારણે ગણેશજી

 તેને સાંભળી શક્યા ન હતા. તેથી,

 વ્યાસજીએ તેને શ્રાપ આપ્યો અને 

તે પૃથ્વીની નીચે અદૃશ્ય થઈ ગઈ.

રસપ્રદ વાત એ છે કે અહીં તમે

 સરસ્વતી નદીને ગાયબ થતી 

પણ જોઈ શકો છો.

તમે પણ જુઓ અને તમારી 

આવનારી પેઢીઓને બતાવો.

 સરસ્વતીજી ના અદ્ભુત દર્શન.

કરાવી અને જાણકારી આપી 

શકો છો,,🌹🌹જય માતાજી 🌹🌹