તમે આપણી પવિત્ર નદીઓ
ગંગા, યમુના અને સરસ્વતી
વિશે તો સાંભળ્યું જ હશે.
પરંતુ માત્ર ગંગા અને યમુના
જ જોઈ હોય શકે એટલે
આ સ્થાન પર આવીને સરસ્વતી
નદી ગુપ્તગામિની બની જાય છે.
આ સ્થળ ઉત્તરાખંડના બદ્રીનાથ થી
દૂર ભીમપુરના માના ગામ પાસે છે.
અહીં જ વ્યાસજીએ મહાભારત
લખી હતી, પરંતુ સરસ્વતી નદીના
વહેણના અવાજને કારણે ગણેશજી
તેને સાંભળી શક્યા ન હતા. તેથી,
વ્યાસજીએ તેને શ્રાપ આપ્યો અને
તે પૃથ્વીની નીચે અદૃશ્ય થઈ ગઈ.
રસપ્રદ વાત એ છે કે અહીં તમે
સરસ્વતી નદીને ગાયબ થતી
પણ જોઈ શકો છો.
તમે પણ જુઓ અને તમારી
આવનારી પેઢીઓને બતાવો.
સરસ્વતીજી ના અદ્ભુત દર્શન.
કરાવી અને જાણકારી આપી
શકો છો,,🌹🌹જય માતાજી 🌹🌹