આરોગ્ય જ્ઞાન :- ઘરના રસોડામાં જ દવા
આપના ઘરનું રસોડું જ આપનું આરોગ્ય જાળવી રાખવા સક્ષમ છે
પરંતુ આપણને તેની ખબર પડતી નથી કેમ ખરુને!
શું આપણા બાપદાદા ગોળીઓ ખાઈને જીવતા હતા?
કોઈપણ રોગ સામે રક્ષણ ઘેરબેઠાં મેળવવા આપને આપની જીવનશૈલી બદલવી જ પડશે
ઘરના રસોડામાં રહેલા મસાલાનો જાણીને સમજીને જો આહાર વિહાર માં ઉપયોગ કરવામાં આવે તો કોઈપણ રોગ આપના ઘરની નજીક તો શું ક્યાંય જોવા પણ નહિ મળે
રોજીંદા જીવનમાં શરદી, ઉધરસ કે રોગપ્રતિકારક શક્તિ વધારવાનો સરળ ઉપચાર.
હળદર:
હળદરને નેચરલ એન્ટિબાયોટિક ગણવામાં આવે છે નિયમિત હળદરને નવશેકા દૂધ કે હુંફાળા પાણીમાં નાખીને પીવાથી અનેક રોગોમાં સીધો ફાયદો થાય છે
લીંબુને આદુની ચા:
લીંબુ અને આદુ સૌથી વધુ એન્ટી ઓક્સીડંટ અને ભરપૂર વિટામિન હોય છે નિયમિત એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નાખીને પીવાથી ગળામાં ઈન્ફેક્શન થતું નથી અને આપની ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે
લસણ:
લસણમાં સૌથી વધુ એલિસિન હોય છે જે શરીરમાં રહેલા બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચાવે છે નિયમિત સેવન કરવાથી શરદી કે વાયરલ ઈન્ફેશનથી બચાવે છે
સિંધવ નમક
સિંધાલૂણ ફકત અડધી ચમચી એક ગ્લાસ નવશેકા પાણીમાં નાખીને નિયમિત કોગળા કરવાથી ગળામાં કફ ને રોકવાનું કામ કરે છે અને ફલું સામે રક્ષણ આપે છે
લવિંગ:
જો સૂકી ઉધરસ થાય છે તો ગળામાં ઝડપથી રાહત મળે તે માટે લવિંગ અને મધ લઈ શકાય છે
લવિંગથી પેટના દુ:ખાવા અને પેટની બીમારી કે ઉલટીને રોકી શકાય છે અને લવિંગને ચાવીને ખાવાથી દાંતના દુ:ખાવા પણ મટી જાય છે
ઈલાયચી:
રોજ ફકત એક ઈલાયચી ખૂબજ ચાવીને ખાવાથી કોલેસ્ટ્રોલને કાબુમાં રાખી શકાય છે
મધ:
મધ કે દેશી ગોળનો ઉપયોગ નિયમિત સેવન કરવાથી ઘણાબધા રોગ પર સીધો કાબુ મેળવી શકાય છે.
પરંતુ આપણને તેની ખબર પડતી નથી કેમ ખરુને!
શું આપણા બાપદાદા ગોળીઓ ખાઈને જીવતા હતા?
કોઈપણ રોગ સામે રક્ષણ ઘેરબેઠાં મેળવવા આપને આપની જીવનશૈલી બદલવી જ પડશે
ઘરના રસોડામાં રહેલા મસાલાનો જાણીને સમજીને જો આહાર વિહાર માં ઉપયોગ કરવામાં આવે તો કોઈપણ રોગ આપના ઘરની નજીક તો શું ક્યાંય જોવા પણ નહિ મળે
રોજીંદા જીવનમાં શરદી, ઉધરસ કે રોગપ્રતિકારક શક્તિ વધારવાનો સરળ ઉપચાર.
હળદર:
હળદરને નેચરલ એન્ટિબાયોટિક ગણવામાં આવે છે નિયમિત હળદરને નવશેકા દૂધ કે હુંફાળા પાણીમાં નાખીને પીવાથી અનેક રોગોમાં સીધો ફાયદો થાય છે
લીંબુને આદુની ચા:
લીંબુ અને આદુ સૌથી વધુ એન્ટી ઓક્સીડંટ અને ભરપૂર વિટામિન હોય છે નિયમિત એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નાખીને પીવાથી ગળામાં ઈન્ફેક્શન થતું નથી અને આપની ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે
લસણ:
લસણમાં સૌથી વધુ એલિસિન હોય છે જે શરીરમાં રહેલા બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચાવે છે નિયમિત સેવન કરવાથી શરદી કે વાયરલ ઈન્ફેશનથી બચાવે છે
સિંધવ નમક
સિંધાલૂણ ફકત અડધી ચમચી એક ગ્લાસ નવશેકા પાણીમાં નાખીને નિયમિત કોગળા કરવાથી ગળામાં કફ ને રોકવાનું કામ કરે છે અને ફલું સામે રક્ષણ આપે છે
લવિંગ:
જો સૂકી ઉધરસ થાય છે તો ગળામાં ઝડપથી રાહત મળે તે માટે લવિંગ અને મધ લઈ શકાય છે
લવિંગથી પેટના દુ:ખાવા અને પેટની બીમારી કે ઉલટીને રોકી શકાય છે અને લવિંગને ચાવીને ખાવાથી દાંતના દુ:ખાવા પણ મટી જાય છે
ઈલાયચી:
રોજ ફકત એક ઈલાયચી ખૂબજ ચાવીને ખાવાથી કોલેસ્ટ્રોલને કાબુમાં રાખી શકાય છે
મધ:
મધ કે દેશી ગોળનો ઉપયોગ નિયમિત સેવન કરવાથી ઘણાબધા રોગ પર સીધો કાબુ મેળવી શકાય છે.
0 Comments