ઇતિહાસ :- 16 એપ્રિલ
શુભારંભ. આજના દિવસે પહેલી ટ્રેન મુંબઈના વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન અને થાણે વચ્ચે ચાલી હતી.
1889- પ્રખ્યાત અભિનેતા ચાર્લી ચૈપલિનનો જન્મ.
1917- રુસમાં સૈનિકોનો વિદ્રોહ અને અસ્થાયી સરકારનું ગઠન. જાર નિકોલસ દ્રિતીયએ સિંહાસન છોડ્યું.
1919- જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા.
1919- વાયુસેનામાં 5 સ્ટાર રેંક સુધી પહોંચનાર એકમાત્ર માર્શલ અર્જુન સિંહનો જન્મદિવસ.
1922- ઈટલી, રુસ અને જર્મની વચ્ચે એક સંધિ હસ્તાક્ષર થયા.
1945- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકી સેના જર્મનીના નુરેમ્બર્ગ વિસ્તારમાં ઘુસી
1961- પ્રસિદ્ધ સિખ નેતા તેમજ ક્રાંતિકારી રણધીર સિંહનું નિધન.
1966- પ્રસિદ્ધ ચિત્રકાર નંદલાલ બોસનું નિધન.
1970- ફ્રાંસમાં બરફના તોફાનમાં 70 લોકોના મોત.
1980- અમેરિકાના નેવાદામાં પરમાણુ પરીક્ષણ.
1992- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ નજીબુલ્લાહએ રાજીનામું આપ્યું.
2002- દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટના, 120 લોકોના મોત.
2008- લંડનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ.
2012- સીરિયામાં સંઘર્ષ, 55 લોકોના મોત.
2013- ઈરાનમાં ભૂકંપથી 37ના મોત
1889- પ્રખ્યાત અભિનેતા ચાર્લી ચૈપલિનનો જન્મ.
1917- રુસમાં સૈનિકોનો વિદ્રોહ અને અસ્થાયી સરકારનું ગઠન. જાર નિકોલસ દ્રિતીયએ સિંહાસન છોડ્યું.
1919- જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા.
1919- વાયુસેનામાં 5 સ્ટાર રેંક સુધી પહોંચનાર એકમાત્ર માર્શલ અર્જુન સિંહનો જન્મદિવસ.
1922- ઈટલી, રુસ અને જર્મની વચ્ચે એક સંધિ હસ્તાક્ષર થયા.
1945- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકી સેના જર્મનીના નુરેમ્બર્ગ વિસ્તારમાં ઘુસી
1961- પ્રસિદ્ધ સિખ નેતા તેમજ ક્રાંતિકારી રણધીર સિંહનું નિધન.
1966- પ્રસિદ્ધ ચિત્રકાર નંદલાલ બોસનું નિધન.
1970- ફ્રાંસમાં બરફના તોફાનમાં 70 લોકોના મોત.
1980- અમેરિકાના નેવાદામાં પરમાણુ પરીક્ષણ.
1992- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ નજીબુલ્લાહએ રાજીનામું આપ્યું.
2002- દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટના, 120 લોકોના મોત.
2008- લંડનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ.
2012- સીરિયામાં સંઘર્ષ, 55 લોકોના મોત.
2013- ઈરાનમાં ભૂકંપથી 37ના મોત
0 Comments