Std 12 BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન
Chep 4 વ્યવસ્થાતંત્ર
અગત્યના પ્રશ્નોની યાદી
👉 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)
- વ્યવસ્થાતંત્ર એટલે શું ?
- સતા સોપણી કોને કહેવાય ?
- અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે શું ?
- ઉતરદાયિત્વ કોને કહેવાય ?
- ક્યાં વ્યવસ્થાતંત્રને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહે છે ?
👉 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. (પ્રત્યેકના 2 ગુણ)
- "વૈધિક અને અવૈધિક વ્યવસ્થાતંત્ર એકબીજાને પુરક છે" સમજાવો.
- "અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે." સમજાવો.
- વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે ?
- વિકેન્દ્રીકરણની મર્યાદા જણાવો.
- રૈખિક વ્યવસ્થાતંત્રને શા માટે વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે ?
- ઉતરદાયિત્વ એટલે શું ?
- સતા સોપણીના મૂળતત્વોની આકૃતિ સહીત યાદી આપો.
- શ્રેણિક વ્યવસ્થાતંત્રની માત્ર આકૃતિ દોરી સમજાવો.
- વૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓના નામ આપો.
- શ્રેણિક વ્યવસ્થાતંત્રનો અર્થ આપો.
👉 નીચેના પ્રશ્નોના મુદાસર ઉત્તર આપો. (પ્રત્યેકના 3 ગુણ )
- અવૈધિક વ્યવસ્થાતંત્રના લક્ષણો જણાવો.
- વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ સમજાવો.
- કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર રચના સહીત સમજાવો.
- સતા સોપણીનું મહત્વ સમજાવો.
- સતા સોપણીના મૂળતત્વો વિષે સમજાવો.
- વ્યવસ્થાતંત્ર પ્રક્રિયાના તબક્કા ટુકમાં સમજાવો
0 Comments