STD 12 Commerce BA Chep 6 IMP Question

Paper Style...  (આ Chep માંથી કુલ 15 Marks ના પ્રશ્નો પૂછાય છે. )


વિભાગ A

નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ ચાર વિકલપમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. (પ્રત્યેકના 1 ગુણ)

આ વિભાગ માટે ઓનલાઇન ટેસ્ટ મુકેલ છે. જેની લિંક નીચે આપેલ છે. તેના પર ક્લિક કરી MCQ test દ્વારા પ્રશ્નો તૈયાર કરી શકો છો.

MCQ Test


વિભાગ B

  1. દોરવણીની વ્યાખ્યા આપો.
  2. શારીરિક જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય છે ?
  3. નફાભાગ એટલે શું ?
  4. નિરીક્ષણનો અર્થ આપો.
  5. આધુનિક માહિતીસંચારના સાધનો જણાવો.
  6. બૌદ્ધિક ગુણોમાં કયા કૌશલ્યો જોવા મળે છે ?
  7. માહિતીસંચારના શ્રાવ્ય સાધનો જણાવો.
  8. નાણાકીય પ્રોત્સાહનોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
  9. અભિપ્રેરણ એટલે શું ?
  10. અવિશ્વાસ અને ડરથી માહિતી સંચારો પર શું અસર થાય છે ?
  11. બોનસ એટલે શું ?
  12. માહિતી પ્રેષ્ણ એટલે શું 

વિભાગ C

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના ગુણ)

  1. સારા નેતાના બૌદ્ધિક ગુણો જણાવો.
  2. આત્મસિધ્ધિની જરૂરિયાત એટલે શું ? તેનું કોઈ એક ઉદાહરણ લખો.
  3. અનૌપચારિક માહિતીસંચાર એટલે શું ?
  4. નેતૃત્વનો અર્થ આપો.
  5. કર્મચારી કલ્યાણ કારક પ્રવૃત્તિ અને સુવિધાઓમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે?
  6. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આકૃતિ દ્વારા દર્શાવો.
  7. દોરવણીના તત્ત્વોની યાદી આપો.
  8. પ્રોત્સાહનનો અર્થ સમજાવો.
  9. સહભાગીદારી એટલે શું ?
  10. માહિતીસંચારની પધ્ધતિઓમાં દૃશ્ય અને શ્રાવ્ય સાધનોના નામ આપો.
  11. અભિપ્રેરણથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કઈ રીતે ?
  12. "નિરીક્ષકનું કાર્ય શિક્ષક જેવું છે.” -વિધાન સમજાવો.


વિભાગ E

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના ગુણ)

  1. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ સમજાવો.
  2. નાણાકીય અને બિન-નાણાકીય પ્રોત્સાહનો સમજાવો.
  3. દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો.
  4. દોરવણીનો અર્થ આપી મહત્વ સમજાવો.
  5. માહિતીસંચારના અવરોધો સમજાવો.
  6. વૈધિક અને અવૈધિક માહિતીસંચારનો તફાવત જણાવો.
  7. અભિપ્રેરણનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો.
  8. માહિતીસંચારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો.

0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram